Notification
  • બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી- ૨૦૨૪ જાહેરાત અન્‍વયે ઉમેદવારો તા. ૦૫/૦૮/૨૦૨૪ થી તા. ૧૭/૦૮/૨૦૨૪ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી અરજી કરી શકશે. ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ વેબસાઈટ જોતાં રહેવા વિનંતી છે.

આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા આપનો સહયોગ ખૂબ જરૂરી છે

ગુજરાત રાજ્ય બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય માટેની ભરતી પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.


Registration Link

  • Apply for Grant-in-aid Principal

    ગુજરાત રાજ્ય બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય માટેની ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,

    બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય ભરતી માટેનું અરજી પત્રક 2024